-->
3 thi 8 nu material

NEW UPDATE

14 કૂતરાઓનો વહીવટ

કૂતરાઓનો વહીવટ

એક દિવસ દરબારમાં ઠઠ્ઠા-મશ્કરી ચાલી રહી હતી ત્યારે અબુલફઝલ નામના દરબારીએ બીરબલને કહ્યું, ‘તે દિવસે તમે કૂતરીના ગલુડિયાની સરસ-વ્યવસ્થિત ગણતરી કરી લાવ્યા હતા માટે ખરેખર તો બાદશાહે તમને કૂતરાંઓનો વહીવટ સોંપવો જોઈએ.‘
આ સાંભળી બધાં હસવા લાગ્યા. બીરબલે ઠંડકથી જવાબ આપ્‍યો, ‘સાચી વાત છે, અબુલફજલ, આપણા નગરમાં તમારા જેવા ઘણાં હડકાયાં કૂતરાં નકામા ભસભસ કરે છે તેને મારા જેવો જ કાબૂમાં રાખી શકે તેમ છે!‘
બધા હસતાં ચૂપ થઈ ગયા અને ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાં જ અંત આવી ગયો.

Post a Comment

Subscribe Our Newsletter